Ekadashi

પરમા એકાદશી (અધિક માસ વદ-૧૧)

 ધર્મરાજા બોલ્‍યાઃ “હે જનાર્દન ! હવે આપ મને અધિક માસના કૃષ્‍ણ પક્ષમાં આવતી એકાદશી વિષે જણાવો.” શ્રી કૃષ્‍ણ બોલ્‍યાઃ “હે રાજન !…

પદ્મિની એકાદશી (અધિક માસ સુદ-૧૧)

અર્જુને કહ્યું : “હે ભગવાન ! આ અધિક માસની શુકો પક્ષની એકાદશી વિશે અને એના મહાત્‍મ્‍યના વિશે ઉપદેશ આપો.” શ્રીકૃષ્‍ણબોલ્‍યાઃ “હે પાર્થ…

રમા એકાદશી (આસો વદ-૧૧)

“હે પ્રભુ ! દયાનિધિ !” યુધિષ્ઠિર બોલ્‍યાઃ “કૃપા કરીને મને આસોની કૃષ્‍ણ પક્ષમાં આવતી એકાદશીના વ્રતનું મહાત્‍મ્‍ય સમજાવો.” પ્રભુ બોલ્‍યાઃ “આસોના કૃષ્‍ણપક્ષમાં રમા…

પાશાંકુશા એકાદશી (આસો સુદ-૧૧)

યુધિષ્ઠિરે પૂછયું : “મધુસુધદન ! આસો માસના શુકલ પક્ષની એકાદશીનો મહિમાં જણાવો.” શ્રીકૃષ્‍ણ બોલ્‍યોઃ રાજન ! આસોના શુકલ પક્ષમાં પાશાંકુશા નામની વિખ્‍યાત…

ઇન્‍દીરા એકાદશી (ભાદરવા વદ-૧૧)

 યુધિષ્ઠિરે પૂછયું : “પ્રભુ ! કૃપા કરીને મને એ જણાવો કે ભાદરવા મહિનાના કૃષ્‍ણ પક્ષમાં કઇ એકાદશી આવે છે ?” પ્રભુ બોલ્‍યાઃ “ભાદરવા…

અજા એકાદશી (શ્રાવણ વદ-૧૧)

યુધિષ્ઠિરે પૂછયું  : “યાદવપતિ ! હવે હું એ સાંભળવા ઇચ્‍છું છું કે શ્રાવણ માસના કૃષ્‍ણ પક્ષમાં કઇ એકાદશી આવે છે ?…

પુત્રદા એકાદશી (શ્રાવણ સુદ-૧૧)

યુધિષ્ઠિરે પૂછયું : “હે પ્રભુ ! શ્રાવણના શુકલ પક્ષમાં જે એકાદશી આવે છે એનું વર્ણન મને કહી સંભળાવો!” શ્રી કૃષ્‍ણ બોલ્‍યાઃ “રાજન !…

કામિકા એકાદશી (અષાઢ વદ-૧૧)

યુધિષ્ઠિરે પૂછયું : “વાસુદેવ ! આપને નમસ્‍કાર ! અષાઢના કૃષ્‍ણપક્ષમાં કઇ એકાદશી આવે છે ? કૃપા કરી એનું વર્ણન કરો.” ભગવાન શ્રી…

શયની એકાદશી (અષાઢ સુદ-૧૧)

યુધિષ્ઠિરે પૂછયું : “હે કૃપાનિધિ ! દયાવાન ! મને એ બતાવો કે અષાઢમાસના શુકલ પક્ષમાં કઇ એકાદશી હોય છે.” કૃપાનિધિ બોલ્‍યાઃ “રાજન…

યોગિની એકાદશી (જેઠ વદ-૧૧)

યુધિષ્ઠિર. પૂછયું : “વાસુદેવ ! જેઠના કૃષ્‍ણપક્ષમાં જે એકાદશી આવે છે એનું નામ શું છે. ? એનું વર્ણન કરો.” શ્રી કૃષ્‍ણ…

નિર્જળા એકાદશી (જેઠ સુદ-૧૧)

 યુધિષ્ઠિરે કહ્યું : “હે ખુઃખિયાના બેલી……દીનાનાથ ! જેઠ મહિનાના શુકલ પક્ષમાં જે એકાદશી આવે છે, કૃપા કરીને મને એનું મહાત્‍મ્‍ય જપાવો..” શ્રીકૃષ્‍ણ…