હરિભક્તોને નમ્ર વિનંતી દુનિયાભરમાં ફેલાયેલા હરિભક્તો ને એક માધ્યમથી જોડવા માટે આ વિભાગ ગઢડા મંદિર દ્વારા શરુ કરવામાં આવેલ છે તો દરેક હરિભક્તોને નમ્ર વિનંતી કે આ વિભાગમાં પોતે જોડાય અને પોતાના સ્નેહી સ્વજનો મિત્રો ને પણ આ વિભાગમાં જોડાવા માટે આમંત્રણ આપી હરિભક્તો ને દુનિયાભરમાંથી શોધી એક મજબુત સંગઠન સંપ્રદાય માટે બનાવવાના ભગીરથ કાર્ય માં સહકાર આપી ગોપીનાથજી મહારાજના આશીર્વાદ પ્રાપ્ત કરે.