સાંસારિક દુઃખોથી વ્યથિત વ્યકિતઓના રદય-તાપનું શમન કરવા માટે અને શાશ્ર્વત સુખની શોધમાં નિમગ્ન પરમાર્થ -પથ પથિકોને માર્ગદર્શન આ,વાને માટે રત્નકણિકાઓ મુકવામાં આવેલી છે.
રત્નકણિકાઓની નાની-નાની બાબતોમાં પણ બહુ વિશેષ અર્થ સમાયેલો હોય છે. તેને વાંચવામાં વધુ સમય પણ લાગતો નથી અને રદયમાં ઉતારવાન. માટે કોઇ શ્રમ પણ પડતો નથી વિવિધ વિષયો સંબંધિત આ સાર વાતો સૌને માટે ઉપયોગી છે. અને દરેક સમયે ઉપયોગી છે. ન જાણે કયારે કઇ વાત કોની જીવનધારાને બદલી દે ! તે માટે રત્નકણિકાઓના સંગાથ. પોતાના જીવનને સરસ, સુખદ અને સફળ બનાવવાનો પ્રયત્ન કરવો જોઇએ.